SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ ફરી ઉપર જાય, ફરી નીચે આવે, ફરી ઉપર જાય એમ અનેકવાર ગમનાગમન કેમ ન કરે? ઉત્તર : કમરહિત આત્મા નીચે ન જ આવે, ઉપર જ રહે, એવો નિયમ છે. આ વિષય તું બડા વગેરેના દષ્ટાંતથી સમજી શકાય છે. માટીના લેપરહિત બનેલું તુંબડું પાણીની ઉપર જ રહે છે, નીચે જતું નથી. તેમ કમરહિત આત્મા ઉપર જ રહે, તથા એક જ સમયમાં લોકાતે પહોંચી જાય એવો નિયમ છે. પ્રશ્ન : આત્મા લોકાંતે એક સમયમાં જાય છે તે કેવી રીતે ? જેમ સેય કમલના સે પાંદડાંને એકએક પાંદડાને સ્પશને ભેદે છે, તેમ છવ વચલા આકાશ પ્રદેશને સ્પેશીને જાય છે કે સ્વર્યા + વિના? + અહીં ટીકા “વત્રરાતવ્યનિમેદચંતન સિસ્પેન તત્ નરર્થકત્તાશ વ્યાયા” એવો પાઠ છે. આમાં “વાર્થ' શબ્દ નથી. “શું” શબ્દ હોય તે વધારે ઠીક થાય. “ ” શબ્દ હોય તે નીચે પ્રમાણે પ્રશ્નોત્તર થાય. પ્રશ્ન : કમળના સો પાંદડાંને ભેદતાં અસંખ્ય સમય લાગે છે તે આત્મા અસંખ્ય આકાશ પ્રદેશમાંથી પસાર થઈને એક સમયમાં લોકોને શી રીતે જઈ શકે ? ઉત્તર : અસ્પૃશદ્દગતિથી ( આકાશ પ્રદેશને પર્યા વિના . જાય છે, આથી એક સમયમાં જાય છે. જ્યારે કમલના સો પાંદડાંના ભેદમાં સોય દરેક પાંદડાને સ્પશને ભેટે છે. આથી તેમાં અનેક સમય લાગે છે,
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy