________________
૩૪૯
ફરી ઉપર જાય, ફરી નીચે આવે, ફરી ઉપર જાય એમ અનેકવાર ગમનાગમન કેમ ન કરે?
ઉત્તર : કમરહિત આત્મા નીચે ન જ આવે, ઉપર જ રહે, એવો નિયમ છે. આ વિષય તું બડા વગેરેના દષ્ટાંતથી સમજી શકાય છે. માટીના લેપરહિત બનેલું તુંબડું પાણીની ઉપર જ રહે છે, નીચે જતું નથી. તેમ કમરહિત આત્મા ઉપર જ રહે, તથા એક જ સમયમાં લોકાતે પહોંચી જાય એવો નિયમ છે.
પ્રશ્ન : આત્મા લોકાંતે એક સમયમાં જાય છે તે કેવી રીતે ? જેમ સેય કમલના સે પાંદડાંને એકએક પાંદડાને સ્પશને ભેદે છે, તેમ છવ વચલા આકાશ પ્રદેશને સ્પેશીને જાય છે કે સ્વર્યા + વિના?
+ અહીં ટીકા “વત્રરાતવ્યનિમેદચંતન સિસ્પેન તત્ નરર્થકત્તાશ વ્યાયા” એવો પાઠ છે. આમાં “વાર્થ' શબ્દ નથી. “શું” શબ્દ હોય તે વધારે ઠીક થાય. “ ” શબ્દ હોય તે નીચે પ્રમાણે પ્રશ્નોત્તર થાય.
પ્રશ્ન : કમળના સો પાંદડાંને ભેદતાં અસંખ્ય સમય લાગે છે તે આત્મા અસંખ્ય આકાશ પ્રદેશમાંથી પસાર થઈને એક સમયમાં લોકોને શી રીતે જઈ શકે ?
ઉત્તર : અસ્પૃશદ્દગતિથી ( આકાશ પ્રદેશને પર્યા વિના . જાય છે, આથી એક સમયમાં જાય છે. જ્યારે કમલના સો પાંદડાંના ભેદમાં સોય દરેક પાંદડાને સ્પશને ભેટે છે. આથી તેમાં અનેક સમય લાગે છે,