________________
૩૭
સૃષ્ટિવાદકહેવાક–મુમુચ્યત્યપ્રમાણકમ્ ! ત્વચ્છાસને રમન્તે તે, યેષાં નાથ ! પ્રસીદસ ૫૮૫
હે નાથ ! આપ જેમના ઉપર પ્રસન્ન છે, તે આત્માએ પ્રમાણુ રહિત એવા સૃષ્ટિવાદના દુરાગ્રહને છોડીને આપના શાસનને વિષે રમણ કરે છે. (૮)
પ્રકાશ આઠમે
સત્ત્વઐકાન્તનિત્યત્વે, કૃતનાશાકૃતાગમૌ । સ્યાતામેકાન્તનારોપિ, કૃતનાશાકૃતાગમૌ
શા
પદાનું એકાન્ત નિત્યપણું માનવામાં કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ છે. એકાન્ત અનિત્ય પણ માનવામાં પણ. કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ રહેલા છે. (૧) - આત્મન્યકાન્તનિત્યે સ્યાન ભાગ: સુખદુ:ખયા: । એકાન્તાનિત્ય પેપિ, ન ભાગ: સુખદુ:ખયાઃ ॥૨॥
આત્માને એકાન્ત નિત્ય માનવામાં સુખ-દુઃખના ભાગ ઘટતો નથી. એકા અનિત્ય સ્વરૂપ માનવામાં પણ સુખ-દુઃખના ભાગ ઘટતો નથી. (૨) પુણ્યપાપે બન્ધમેાક્ષૌ, ન નિત્યેકાન્તદર્શને 1 પુણ્યપાપે બન્ધમાૌ, નાનિત્યેકાન્તદર્શને
શા