________________
૧૯૪
ભવઈ, અમમે અપરોવતાવી, વિસુદ્ધે વિસુદ્ધમાણુ
ભાવે !!
આ પ્રમાણે સાધુધર્મની ભાવનાને શુભ અભ્યાસ થતાં શુભ અભ્યાસ કરનાર વ ઉક્ત ભાવનાથી વિશુદ્ધ બનતા જાય છે, તેથી ધર્માંની ચેાગ્યતાને પામે છે, સંસારથી વિરક્ત અને છે, માક્ષના અથી બને છે, મમત્વ રહિત બને છે, પરપીડાનો ત્યાગ કરનારા બને છે, ગ્રંથિભેદ આદિથી વિશુદ્ધ અને છે, અધિક અધિક વિશુદ્ધ ભાવવાળા મને છે.
૩. પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ૧ સાધને સ્વીકારવાના વિધિ પરિભાવિઅ સાહુધમ્મે જહેાદિઅગુણે, જઇ સમ્મમેઅ પડિવત્તિએ । અપરાવતાવા િ તડિવત્તિવિશ્વ, અણુપાએ ખુ એસા, ન ખલુ અકુસલાર’ભાએ હિઅ’।
પૂર્વસૂત્રમાં કહેલ વિધિથી સાધુધની ભાવના કર્યાં પછી સંસાર વિરક્ત વગેરે પૂર્વક્તિ ગુણવાળા જીવવિધિપૂર્ણાંક સાધુધ ને સ્વીકારવા ખીજાને સતાપુ ન થાય તે રીતે પ્રયત્ન કરે કારણ કે પરસંતાપ સાધુધમ ની પ્રાપ્તિમાં વિઘ્ન- - રૂ. છે. પ્રસ તાપ ધ`સ્વીકારમાં ઉપાય જ નથી ( = ખાટા ઉપાય છે. ) કારણ કે અકુશલ આરંભથી હિત ન થાય. ધર્મ સ્વીકારમાં પણ પરસતા અકુશલ આર ભ છે.