________________
૨૭
પૃથ્વીતલ પર આપે વિહાર કર્યો છતે કંટકો-કાંટાઓ અધમુખવાળા થઈ જાય છે. સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડ અથવા અંધકારના સમૂહ શું ટકી શકે ખરા? (૬) કેશરોમનખરમબુ, તવાવસ્થિતમિત્યયમ્ | બાહ્યોડપિ યોગમહિમા, નાખસ્તીર્થકર: પ.
આપના કેશ, રેમ, નખ અને મથુરદાઢી-મૂછના વાળ અવસ્થિત-દીક્ષા ગ્રહણ અવસરે જેટલા હોય છે તેટલા જ રહે છે. આ પ્રકારને બાહ્ય પણ રોગનો મહિમા હરિહરાદિ અન્ય દેએ પ્રાપ્ત કર્યો નથી. (૭) શબ્દ-પ-રસ–સ્પર્શ—ગન્વાખ્યા: પચ્ચ ગોચરાઃ .. ભજતિ પ્રાતિકૂલ્ય ન, ત્વદરો તાર્કિકા ઈવ પટા.
આપની આગળ બૌદ્ધ, નૈયાયિકાદિ તાર્કિકની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચે ઈન્દ્રિના વિષયે પ્રતિકૂલપણાને ભજતા નથી. કિંતુ અનુકૂળતાને ધારણ કરે છે. (૮)
ત્પાદાવૃતવઃ સર્વે, યુગપત્પર્ય પાસતે . આકાલકૃતકન્દર્પ–સાહાયકભયાદિવ
અનાદિકાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હોય નહિ ? તેમ સઘળી ઋતુઓ એક સાથે આવીને આપના ચરણોની સેવા કરે છે. (૯) સુગથ્થુકવર્ષેણ, દિવ્યપુષ્પોત્કરેણ ચ ભાવિતંત્પાદસંસ્પર્શી, પૂજયતિ ભુવં સુરા: ૧૦.