________________
૨૬
જગતમાં આ વીતરાગ જ એક સ્વામી છે” એમ કહેવાને માટે ઇન્દ્ર ઊંચા એવા ઈન્દ્રધ્વજના મ્હાને પોતાની તર્જની આંગળી ઊ'ચી કરી છે, એમ જણાય છે. (૨) યત્ર પાદૌ પદ ધત્તસ્તવ તત્ર સુરાસુરાઃ । કિરન્તિ પકજવ્યાજનાયિ' પકજવાસિનીમ્ ॥ા
જ્યાં આપના એ ચરણ સ્થાન ધારણ કરે છે, ત્યાં દેવ અને દાનવે। સુવર્ણ કમળના મિષથી−બહાનાથી કમળમાં નિવાસ કરનારી લક્ષ્મીને વિસ્તારે છે. (૩) દાનશીલતપેાભાવ–ભેદાદ્ ધર્મ" ચતુર્વિધમ્ । મન્ય યુગપદાખ્યાતુ, ચતુ ત્રોદ્ભવદ્ ભવાન્જા
દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચારપ્રકારના ધર્મને એક સાથે કહેવા માટે જ હાય નહિ ? તેમ આપ ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. (૪) ત્વયિ દેષત્રયાત્ ત્રાતું, પ્રવૃત્ત ભુવનત્રયીમ્ । પ્રાકારત્રિતય ચક્રયાપિ ત્રિદિવૌકસઃ
.પા
ત્રણે ભુવનને રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રણે દોષોથી અચાવવાને માટે આપ પ્રવૃત્ત થયે છતે વૈમાનિક, જચેાતિષી અને ભવનપતિ એમ ત્રણ પ્રકારના દેવાએ રત્નમય, સુવર્ણ મય અને રુષ્યમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓની રચના કરી છે. (૫) અધેામુખા: ક'ટકા: સ્યુ ર્ધાત્યાં વિહરતસ્તવ । ભવેયુ: સમ્મુખીના: કિં, તામસાસ્તિગ્મરોચિષ: ur