________________
૨૯૭ શાંત, શિવ અને અવ્યાબાધ છે. [ શક્તિથી ક્રોધાદિ ન હેવાથી શાંત, કેઈ ઉપદ્રવે ન હોવાથી શિવ અને કઈ કિયા ન હોવાથી અવ્યાબાધ છે. ]
૧૧. વિવરીએ આ સંસારો ઈમીએ અણવટ્રિઅસહા ! “ઈન્જ ખલુ સુહરિ અસુહી, સંતમસંત, સુવિણુવ્ય સન્નમાલમાલતિ . ૧૨. તા અલમિલ્થ પડિબઘણું ૧૩. કરેહ મે અણુગહ' ! ૧૪. ઉજજમહ એઅં વચ્છિદિત્તએ ૧૫. અહંપિ તુમ્હાણુમઈએ સાહેમિ એ ! ૧૬. નિવિણો. જન્મમરણેહિ . ૧૭. સમિજઈ અમે સમીહિ ગુરપ્પભાવેણ ૧૮. એવં સેસે વિ બેહિજ્જા ! ૧૯ તઓ સમમેએહિં સેવિજ ધમ્મ ૨૦. કરિન્મેચિઅકરણિજર્જ, નિરાસંસોઉ સવ્વદા, ૨૧, એ પરમગુણિસાસણ છે
(૧૧) સંસાર સિદ્ધિથી વિપરીત છે, આથી જ અસ્થિર સ્વભાવવાળે છે. આ સંસારમાં સુખી પણ દુઃખી બને છે, વિદ્યમાન પણ (મૃત્યુથી) અવિદ્યમાન બને છે. બધી જંજાળ. સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરે. (૧૪) આ સંસારને નાશ કરવા તમે પ્રયત્ન કરે. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારને નાશ કરું. (૧૬) હું જન્મ-મરણથી કંટાળી ગયો છું.