SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ (૧૭) માતા-પિતાદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશ રૂપ મારુ' વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે ભાઈ વગેરે ખીજાઓને પણ ઉચિત રીતે પ્રતિષેધ પમાડવા. (૧૯) પછી માતા–પિતાદિની સાથે ચારિત્રધમ નું પાલન કરવુ. (૨૦) સદા આલાક-પરલેાકની આશંસાથી રહિત બનીને ઉચિત કર્તવ્યનું પાલન કરવુ. (૨૧) આ પ્રમાણે વીતરાગનુ વચન છે. ૩. માતા-પિતાની આજિવકાની વ્યવસ્થા કરીને દીક્ષા લેવી. અબુઝમાણેસુ અ, કમ્મપરિણઈ એ વિહિજ્જા, જહાસત્તિ તદુવકરણ' આએવાયસુદ્ધ સમઈ એ કયણુંઆ ખુ એસા । કરુણા ય, ધમ્મપહાણુજણણી જમ્મિ । તએ અણ્ણાએ ડિજિજ ધમ્મ । તે ક પરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તે સ્વ-શક્તિ અને સ્વ-બુદ્ધિ પ્રમાણે એડી આવક અને બીજા ઉપાયેાથી શુદ્ધ નિર્વાહનુ સાધન કરી આવું. કે આ કૃતજ્ઞતા છે, લાકમાં શાસન–પ્રભાનાનું કારણ એવી કરુણ' ત્યારમાદ માતાપિતાની રજા મેળવીને કારણ ચારિત્રધમ ને સ્વીકાર કરવા.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy