SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ૪. માતા-પિતા રા ન આપે તેા ભાથા-કટ કરીને દીક્ષા લેવી. અણુહા, અણુવહું ચૈવ ઉહિજુત્તે સિઆ ધ ધમ્મારાહણ ખુ હિંઅ સવ્વસત્તાણુ । તહા તહેઅ' સપાડિજ્જ । આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તે અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બનવું. કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સ જીવાને હિતકર છે. કપટથી દુઃસ્વપ્ન (મને ખરાબ સ્વપ્ન આવ્યું હોવાથી મારું મૃત્યુ નજીક છે) આદિ કહીને રા મેળવીને ધર્મારાધના પ્રાપ્ત કરે. ૫. માતા-પિતા કોઈ પણ રીતે રજા ન આપે તે રજા વિના પણ દીક્ષા લેવી સવ્વહા અડિજ્જમાણે ચા તે, અટ્ઠાલુગિલાણેાસહત્વચાગનાઅણુ ।। આમ કરવા છતાં કોઈ પણ રીતે રજા નહિ આપતા માતા-પિતાદિના અથાને રહેલા પ્લાનને ઔષધ લેવા જવા માટે છેડવાના દૃષ્ટાંતથી ત્યાગ કરવા. ૬. ગ્લાન ઔષધનું દૃષ્ટાંત સે જહા–નામએ કેઈ પુરિસે, કહ'ચિ કતારગએ અમ્માપિઇ સમેએ, તડિબધે વચ્ચિા ! તેસિ' તત્વ નિઅમઘાઈ પુરિસમિત્તાસન્ને સંભવ
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy