SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 200 એસિહે મહાયેકે સિઆ તત્ય એ પુરિસે, તપડિબંધાઓ એવીમાચિઓ “ન ભવંતિ એએ નિઅમઓ સહમતરણ, ઓસહભાવે અસંસઓ, કાલસહાપણ એઆણિ તણા સંવિએ તદસહનિમિત્તે સવિત્તિનિમિત્ત ચ, ચયમાણે સહુ ! એસ ચાએ અચાએ ' અચાએ ચેવ ચાએ 1 ફલમિત્ક પહાણું બુહાણું, ધીરા એ અદ્દસિણે છે સ તે સહસંપાયણેણ જીવવિજ્જા ! સંભવાઓ પુરિસચિઅમે તે દષ્ટાંત આ પ્રમાણે છે-માતા-પિતા પ્રત્યે રાગવાળે કોઈ પુરુષ કોઈ કારણસર માતા-પિતા સાથે જંગલમાં ગયે હોય, ત્યાં માતા-પિતાને અવશ્ય મરણ નિપજાવનાર મહાન રેગ થાય, તે રેગ તે પુરુષથી દૂર કરી શકાય તે ન હેય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય, તે હોય, આ વખતે તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, શેડો ટાઈમ ઔષધ વિના પણ જીવી શકે તેમ છે, એમ વિચારીને, ભેજન-આચછાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને માતા–પિતાના રંગનું ઔષધ લેવા જવા માટે અને પિતાની આજીવિકા નિમિત્તે માતાપિતાને ત્યાગ કરનાર પુરુષ સારે છે. કારણકે ફરી
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy