________________
૩૧
*
મપેક્ષા સુખરૂપ નથી. કારણકે તેમાં મઁૌસુકથનુ દુખ છે. સંચેગ વિયાનું કારણ છે. સ`ચેગથી મળતુ ફૂલ ફૂલ નથી. કારણકે તે ફલ વિનાશી છે. મેહથી અજ્ઞાન જીવને આ ફૂલ અહુ ગમે છે. કારણ કે મેહથી વિપયય = અફલમાં ફલબુદ્ધિ થાય છે. વિષય યથી અસક્ષ્મવૃત્તિ થવાથી અનંત અનર્થે થાય છે. આથી જ ભગવાને આ મેહને મુખ્ય ભાવશત્રુ ક્યો છે.
3
૬ સિદ્ધો સચાગ અપેક્ષાથી રહિત છે નાગાસેણુ જોગા એઅસ્સ। સે સરૂવસ'ક્રિએ નાગાસમણુત્વ । ન સત્તા `સદ'તરમુવેઇ । અર્ચિતમેઅ'કેવલિંગમ્મ' તત્ત, નિચ્છયમયમેઅ । ‘વિજોગવ’ ચ જોગેાત્તિ’, ન એસ ભેગા, ભિષ્ણ લક્રૃખણમેઅસ્સ ન ઇત્યાવિકૂષ્મા ।
[જો સચાગ દુષ્ટ છે, તા સિધ્ધાના આકાશ સાથે જે સંચાગ છે, તે કેમ દુષ્ટ નથી ? આ પ્રશ્નનું સમાધાન] સિદ્ધજીવને આકાશ સાથે સંÀાગ નથી. કારણ કે સિદ્ધ પોતાના સ્વરૂપમાં રહેલ છે. આકાશ ખીજામાં રહેતું નથી. અર્થાત્ જેમ આકાશ ત્રીજાના આધાર વિના=સ ચાગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલ' છે, તેમ સિદ્ધો બીજાના આધાર વિના=સંચાગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલા છે. કારણ કે એક સત્તા બીજી સત્તાને પામતી નથી, અર્થાત્ એક દ્રવ્ય ખીજા દ્રવ્યરૂપે ખનતુ નથી.