________________
૩૧
ભાષા : દરેક દ્રવ્ય પરરૂપે બનતુ નથી, સ્વરૂપમાં જ રહે છે. જેમકે જડ ચેતન ન બને, ચેતન જડ ન અને, ચેતન ચેતનરૂપે રહે અને જડ જડરૂપે રહે. [જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે બનતું નથી, તેમ ખીજા દ્રવ્યમાં પણ રહેતુ' નથી.] અચિંત્ય આ તત્ત્વ કેવલિંગમ્ય છે. નિશ્ચયમત છે. (કારણ કે વ્યવહારનયના મતે) સૉંચાગ વિચેગવાળા હાય. સિદ્ધ અને આકાશના સંચાગ વિચાગવાળા નથી. પ્રસ્તુત સંચાગનુ (= સિદ્ધ અને આકાશના સંચાગનુ લક્ષણ ભિન્ન છે.
આ
[સંચાગ એ જાતના છે. (૧) વિધાગવાળા (ર) વિચાગ રહિત = કે કેવળ આધાર-આધેયરૂપ, મહાધીન જીવાના ખીજી વસ્તુ સાથે થતા સાગ વિચાગવાળા છે. સિદ્ધ અને આકાશમાં વિધાગવાળા સંચાગ નથી, કિંતુ સિદ્ધો આકાશમાં રહેલા હૈાવાથી આધાર-આધેયભાવ રૂપ સંચાગ છે, નિશ્ચયનયના મતે વિચાગવાળે સંચાગ વાસ્તવિક સંચાગ છે. કેમકે તે સ ંચાગથી સંચાગનુ ફળ વિસેગ મળે છે. નિશ્ચયનયના મતે એક સ્થાને રહેવા રૂપ સિદ્ધ-આકાશને સયેાગ વિયેાગરૂપ ફળથી રહિત હાવાથી વાસ્તવિક સચાગ નથી. નિશ્ચયનય જે વસ્તુનું જે ફળ હાય તેનાથી તે ફળ મળતુ હોય તે જ તેને તે વસ્તુરૂપે માને. એટલે નિશ્ચયનય જેનાથી વિચેાગરૂપ ફળ મળતુ હાય તેને જ સંચાગ માને સિદ્ધ -આકાશના સંચાગમાં વિયેાગરૂપ ફળ મળતું નથી. આથી