________________
૩૩૩ નિશ્ચયનયના મતે સિદ્ધ-આકાશને સંગ નથી.] - અહી (આકાશ-સિદ્ધના આધાર આધેયરૂપ સંગમાં) સિદ્ધોને અપેક્ષા નથી. (મહાધીન જીના વિચગવાળા સંગમાં અપેક્ષા છે)
૭. સિદ્ધોને લકત જવાને સ્વભાવ છે. - સહાયો ખુ એ, અણુતસુહસહાયક
(સિદ્ધો લેકાંત સુધી આકાશમાં કેમ જાય છે? એ પ્રશ્નનું સમાધાન) સિદ્ધોને લેકાંત સુધી આકાશમાં જવાને સ્વભાવ છે. સિદ્ધોને જેમ અનંતસુખ સ્વભાવ છે અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે, તેમ લેકાંત સુધી આકાશમાં જવું એ સિદ્ધોને સ્વભાવ છે અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે.
* ૮. સિદ્ધના સુખનું વર્ણન ઉવમા ઇન્થ ન વિજજઈ તબ્બાડશુભ પર તસ્સવ ! “આણુ એસા જિણાણું સગૂણું અવિતહા એગતઓ ! ન વિતહત્ત નિમિત્તે ન ચાનિમિત્તે કજવંતિ નિદંસણુમિત્ત તુ નવર
સિદ્ધનું સુખ ઉપમા રહિત છે. પણ સિદ્ધનું સુખ હવાને અનુભવ સિદ્ધોને જ થાય, અર્થાત્ સિદ્ધનું સુખ. કેવું છે તે સિદ્ધ જ અનુભવી શકે છે, એમ સર્વજ્ઞ જિનની આજ્ઞા છે. સર્વજ્ઞ જિનની આજ્ઞા એકાંતે સત્ય છે. કારણ કે