________________
૩૯
એજ પ્રમાણે એક વસ્તુને વિષે નિત્યત્વ અને અનિત્યાદિ એ વિરુદ્ધ ધર્માનું રહેવુ', એ પણ વિરુદ્ધ નથી. પ્રત્યક્ષાદિ કાઈપણ પ્રમાણથી તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતા નથી. કારણકે મેચક-કાબરચીતરી વસ્તુઓને વિષે વિરુદ્ધ વર્ષોના સયોગ પ્રત્યક્ષ દેખાય છે (૭) વિજ્ઞાનયૈકમાકાર, નાનાકારકરમ્નિતમ્ । ઇ ંસ્તથાગત: પ્રાજ્ઞા, નાનેકાન્ત' પ્રતિક્ષિપેત્ ॥દા
નાના—વિચિત્ર આકારથી સહિત વિજ્ઞાન એક આકાર વાળું છે, એમ સ્વીકારતા પ્રાસ બુદ્ધ અનેકાન્તવાદનુ ઉત્થાપન કરી શકતા નથી. (૮) ચિત્રમેકમનેક' ચ, રુપ' પ્રામાણિક વદન્ । યોગા વૈશેષિકા વાર્ષિ, નાનેકાન્ત પ્રતિક્ષિપેત્ ાના
એક ચિત્રરૂપ અનેક રૂપવાળુ પ્રમાણ સિદ્ધ છે એમ કહેનારા ચાગ (નૈયાયિક ) કે વૈશેષિક પણ અનેકાન્તયાદનુ' ઉત્થાપન કરી શકતા નથી (૯)
ઈચ્છપ્રધાન સત્ત્વાઐવિરુદ્ધગુ સ્કૃિત' ગુણઃ । સાખ્ય: સખ્યાવતાં મુખ્યા,
નાનેકાન્ત પ્રતિક્ષિપેત્ ॥૧૦ના
સત્ત્વ, રજસ આદિ વિરુદ્ધ ગુણા વડે ગુતિ એક પ્રધાન (પ્રકૃતિ )ને ઇચ્છતા એવા વિદ્વાનોમાં મુખ્ય સાંખ્ય પણ અનેકાન્તવાદને ઉત્થાપી શકતા નથી. (૧૦)