________________
૪૫
આણુાખ ડણકારી, જઇવિ તિકાલ મહાવિભૂઈ એ પૂએઈ વીયરાય, સંપિ નિરન્થયં તસ્સ ૪૧૫
શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાલે પુરુષ જો કે, મ્હોટી સંપદાવડે કરીને ત્રણે કાળ વીતરાગ દેવની પૂજા કરે, તા પણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાથી બહાર હાવાથી નિરર્થક છે.
રત્ના આણાભગે, ઇકુચ્ચિ ય હાઈ નિન્ગહા લેાએ । સન્મનુઆણભંગે, અણુ તસા નિગ્ગહે। હાઈ ૧૪રા
આ લોકને વિષે રાજાની આજ્ઞાનેા ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ–દંડ થાય છે, પરંતુ સ`જ્ઞની આજ્ઞાના ભંગ ક૨ે છતે અનંતીવાર નિગ્રહ-મહુ જન્મને વિષે છેદન, દન, જન્મ, જરા, મરણ, શાક અને મેહાર્દિ રૂપ દંડને પામે છે. ના ૪ર ॥
અવિધિએ અને વિધિએ કરેલા ધર્માંમાં અંતરપણું”. જહ ભાયણમવિહિકય,
તહ અવિહિક
વિણાસએ વિહિકય જિયાવેઈ !
ધમ્મા, દેઈ ભવં વિહિક
મુર્ખ ૧૪૩૫
જેમ અવિધિએ કરેલું ભાજન શરીરના વિનાશ કરે
છે અને વિધિએ કરેલુ' ભેાજન જીવાડે છે, તેમ અવિધિએ કરેલા ધમ સંસારને વધારે છે અને વિધિએ કરેલા ધમ મેાક્ષને આપે છે. !! ૪૩ ||