________________
૨૪૬
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું અંતરપણું, મેરુસ્સ સરિસવસ ય, જિત્તિયમિત્તે તુ અંતર હોઈ । દુવ્વત્થયભાવત્થય–અ’તરમિહ તિત્તિય નેય ૧૪૪૫
મેરુપર્યંત અને સરસવમાં જેટલુ અતર છે, તેટલુ અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું. ।। ૪૪૫
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ઉત્કૃષ્ટ ફૂલ, ઉક્કોસ દળ્વત્થય, આરાહિય જાઈ અચ્યુય જાવ ! ભાવત્થઅણુ પાવ, અંતમુહુત્તેણ નિવ્વાણું ૪૫
ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવના આરાધક અમ્રુત નામે ખારમા દેવલાક સુધી જાય અને ભાવસ્તવે ફરીને અંતર્મુહૂત્તમાં નિર્વાણું પદ પામે. ॥ ૪૬ ૫
કેવા ગચ્છને ત્યાગ કરવા?
જત્થ ય મુણિણા કય–વિ કયાઇ
કુવ્વતિ નિચ્ચષગ્ભટ્ટ।। ત' ગચ્છ ગુણસાયર, વિસ`વ દૂર` પરિરિ ૪૬ા જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિચેા ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હું ગુણસાગર ! વિષની પેઠે દૂર ત્યજી દે. ૫ ૪૬ ૫
જત્થ ય અજાલદૂધ',
પડિગ્ગહમાય વિવિહસુવગરણ । પડિભુજઈ સાહહિં, ત ગાયમ કેરિસ' ગચ્છ ૪૭૫