SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ હ તથા પ્રશાંત, ગ ંભીર ચિત્તવાળા, પાપવ્યાપારોથી વિરામ પામેલા, પાંચ આચારાના જાણકાર, પાપકાર કરવામાં તત્પર, પદ્મ વગેરેની ઉપમાવાળા, ધ્યાન અને સ્વાધ્યાયથી યુક્ત, ઉત્તરાત્તર, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવતાનું મારે શરણ છે. ૮. ધર્મના શરણને સ્વીકાર તહા સુરાસુરમણુઅપૂઆ, મેાહિતિમર’સુમાલી, રાગદ્દોસવસપરમમતા, હેઊ સયલકઠ્ઠાણાણુ, કમ્મ વણવિહાવસૂ, સાહગા સિદ્ધભાવસ, કેવલિપણુત્તો ધમ્મા જાવજીવ' મે ભગવ' સરણુ' । તથા સુર–અસુર અને મનુષ્યોથી પૂજાયેલ, માહરૂપ અધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન, રાગ-દ્વેષ રૂપ વિષના નાશ કરવામાં ઉત્કૃષ્ટ મંત્ર સમાન, સઘળા કલ્યાણાનું કારણ, ક રૂપ વનને ખાળવામાં અગ્નિ સમાન, સિદ્ધપણાની પ્રાપ્તિ કરાવનાર, કેવલી ભગવંતે કહેલા, ઐશ્વય આદિ સઘળા ગુણેાથી યુક્ત ધનું મારે શરણ છે. ૯. દુષ્કૃત ગુર્તો સરપ્રુવગ આ એએસિ, ગરહામિ દુક્કડં ! જષ્ણુ અરહું તેસુ વા, સિદ્ધેસુ વા, આયરિએસ વા, ઉવજઝાએસુ વા, સાસુ વા, સાહૂણીસું વા, અન્વેસુ વા ધમ્મટ્ઠાણુંસુ માણિ જેસુ પૂઅણુિસુ, તહા
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy