________________
૧૪૯
આત્માને ખરાબ માગે લઈ જવાને જે તેફાની ઘોડા જેવું આચરણ કરે છે, કૃત્યાકૃત્યના વિવેક રૂપી જીવિતનું હરણ કરવામાં જે કાળા સર્પ જેવું આચરણ કરે છે, પુષ્ય રૂપી વૃક્ષના વનને નાશ કરવામાં જે અણુદાર કુહાડા જેવું આચરણ કરે છે તે વ્રતની મર્યાદાને લેપનારા ઇન્દ્રિયના સમૂહને જીતીને તું સુખી થા (૬૯). પ્રતિષ્ઠાં યનિષ્ઠાં યતિ જયનિષ્ઠાં વિઘટયત્યકૃત્યેષ્યાધ મતિમતપસિ પ્રેમ તનતે ! વિવેકસ્યુસેક વિદયતિ દરે ચ વિપદ, પદ તદ્દોષાણાં કરણનિકુરબં કુરુ વશે ૭૦
જે (ઈન્દ્રિયોનો સમૂહ) પ્રતિષ્ઠાને નાશ કરે છે, ન્યાય માર્ગની શ્રદ્ધાને નાશ કરે છે, અકામાં મતિ ધરે છે, અવિરતિમાં નેહ વધારે છે, વિવેકની ઉન્નતિને વિનાશ કરે છે, દુઃખને આપે છે. અને દેના સ્થાન રૂપ છે તે ઇન્દ્રિયોના સમૂહને તું વશ કર. (૭૦) પત્તાં મૌનમગારમુઝત વિધિપ્રાગ૯ભ્યમભ્યસ્યતામસ્તૃતર્ગણમાગમશ્રમમુપાદત્તાં તપસ્તતામ્ ! શ્રેયઃ પુજનિકુંજભંજન મહાવાત ન ચેદિન્દ્રિય વાત જેતુમતિ ભસ્મનિ હુત જાનીત સર્વ તતઃ
મૌનને ધારણ કરો, ઘરને તજે, ધર્મ ક્રિયા કરવાની શક્તિને કેળ, ગચ્છની અંદર રહો, સિદ્ધાંતના