SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ મૂર્ખ માણસને ખરાબ વિચાર ઉપજાવતા, ધ રૂપી વૃક્ષને ઉખેડવાનું કરતા, ન્યાય, દયા અને ક્ષમા રૂપી કમલિનીએને પીડા કરતા, લેાભ રૂપી સમુદ્રને વધારતા, મર્યાદા રૂપી તટને ઉખેડી નાખતા, શુભ મન રૂપી હંસને દેશવટા દેતા, વૃદ્ધિને પામેલેા પરિગ્રહ રૂપી નદીના પ્રવાહ શુ પીડાકારી નથી ? ( અર્થાત્ છે જ). (૪૧) કલહકલભવિન્ધ્ય: ક્રોધગૃધશ્મશાન, વ્યસનભુજગર ત્ર દ્વેષદસ્યપ્રદોષ:। સુતવનદવાગ્નિમાંદ વામ્ભાદવાયુ નયનલિનતુષારાત્ય મથ્યનુરાગ ૫૪૨।। ધનને વિષે જે અત્યંત રાગ તે કલેશ રૂપી હસ્તિને રહેવા માટે વિન્ધ્યાચળ સમાન છે. ક્રોધ રૂપી ગીધને રહેવા માટે શ્મશાન સમાન છે. દુઃખ રૂપી સૂર્યને વસવા ખીલ (રાફડા) સમાન છે, દ્વેષ રૂપી ચારને રાત્રિ સમાન છે, પુણ્ય રૂપી વનને ખાળવા દાવાનળ સમાન છે નમ્રતા રૂપી મેઘને વિખેરી નાખવા ‘પવન સમાન છે અને નીતિ રૂપી કમલેાને (બાળી નાખવા) ખરફ સમાન છે. (૪૨) પ્રત્યથી પ્રશમસ્ય મિત્રમ‰તેમાંહસ્ય વિશ્રામભૂ:, પાપાનાં નિરાપદાં પદમસઘ્યાનસ્ય લીલાવનમ્ વ્યાક્ષેપસ્ય નિધિદસ્ય સચિવ: શાકસ્ય હેતુઃ કલે:, કૅલીવેશ્મ પરિગ્રહઃ પરિહતેોંગ્યા વિવિક્તાત્મનામ્ ॥૪
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy