________________
૧૩૪
આ પવિત્ર શિયળ વ્રત કુળને કલંકનું હરણ કરે છે.. પાપ રૂપી કાદવને નાશ કરે છે, પુણ્યની વૃદ્ધિ કરે છે, પ્રશંસાને વિસ્તાર છે. દેવ સમુદાયને નમાડે છે ભયંકર ઉપસર્ગોને નાશ કરે છે. અને સ્વર્ગ તથા મેક્ષને રમત માત્રમાં આપે છે. (૩૯) તેયત્યક્ઝિરપિ સત્યહિરપિ વ્યાધ્રોડપિ સારંગતિ, વ્યાલો ખ્યાતિ પર્વષ્ણુપલતિ ફ્લેડેડપિ
- પીયૂષતિ ! વિધ્રોગ્રુત્સવતિ પ્રિયત્સરિરપિ ક્રિીડાતડાગત્યપાં– નાડપિ સ્વગૃહત્યટવ્યપિ નૃણાં શીલપ્રભાવાદ
, ધ્રુવમ્ ૫૪ મનુષ્યોને શીલવ્રતના પ્રભાવથી નક્કી અગ્નિ પણ પાણી સમાન, સર્પ પણ પુષ્પમાળા સમાન, વાઘ પણ હરણ સમાન, દુષ્ટ હાથી પણ ઘોડા સમાન, પર્વત પણ પત્થર સમાન, વિષપણ અમૃત સમાન, વિન પણ ઉત્સવ સમાન, શત્રુ પણ પ્રિય સમાન, સાગર પણ કીડા માટેના. તળાવ સમાન અને અટવી પણ પિતાના ઘર સમાન થાય છે. (૪૦) કાલુષ્ય જનયનું જડસ્ય રચયન ધર્મમોસૂલન, ફિલશ્યન્નીતિકૃપાક્ષમાકમલિનીૌંભાબુદ્ધિ વદર્ધાયનું મર્યાદાતટમુદ્રજનું શુભમને હંસપ્રવાસં દિશનું ! કિ ન કૂલેશકર: પરિગ્રહનદીપૂર પ્રવૃદ્ધિ ગત: ૪૧