________________
૨૪૦
(પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, યુગપ્રધાન ઉત્કૃષ્ટ આંગમના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જાણુ ૩, મધુર વચનવાળા ૪, ગૃ'ભીર ૫, ધૈર્ય વાન ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલુ નહિ ભૂલી જનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહુશીલ ૧૦, અભિગ્રહ મતિવાળા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચપળ ૧૩ અને પ્રશાંત હૃદયવાળા ૧૪. એ) પ્રતિરૂપાદિક ચૌદ ગુણ; (ક્ષમા ૧, આર્જવ ૨, માવ ૩, મુક્તિ ૪, તપ ૫, સંયમ ૬, સત્ય છ, શૌચ ૮, અકિંચન ૯, બ્રહ્મચર્ય ૧૦ એ) ક્ષમાદિક દશ પ્રકારના યતિધમ અને (અનિત્ય ૧, અશરણું. ૨, સ’સાર ૩, એકત્વ ૪, અન્યત્વ ૫, અશુચિ ૬, આશ્રવ છ, સંવર ૮, નિજ્જરા ૯, લેાક સ્વરૂપ ૧૦, બધિદુલ ભ ૧૧ અને ધમ ૧૨ એ) ખાર ભાવના; એ પ્રમાંણે સૂરિ–આચાયના છત્રીશ ગુણ છે. ૫ ૨૭ રા
સાધુ મુનિરાજના સત્તાવીશ ગુણ. છવ્વય-છકાયરા, પચિદિયલાહાનગહે! ખતી ! ભાવવિસુધિ—પડિલેહણા ય કરણે વિરુદ્ધી ય ારડા સજમોએ જુત્તો, અમુસલમણવયણકાયસ રોહા । સીયાઈપીડસહણુ, મરણુ' ઉવસગ્ગસહણુ' ચ ારા
મૈથુન
(પ્રાણાતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદાન ૩, ૪, પરિગ્રહ ૫ અને રાત્રિèાજન ૬, એ છને ત્યાગ કરવા રૂપ) છ વ્રત, (પૃથ્વી ૧, અપૂ ૨, તેઉ ૩, વાયુ