________________
૨૩૮ કોઈ પુરુષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કઈ પુરુષ સામાયિક કરે છે, તે તે સામાયિક કરનાર પુરુષની તુલ્યતા–બબરી કરવાને સુવર્ણની ખી આપનાર પુરુષ થતું નથી. અર્થાત સામાયિકનું ફલ વિશેષ છે. એ ૨૪ છે
સામાયિમાં સ્થિત પુરુષ કે હોય? નિંદપસંસારું સમે, સમો માણાવમાણકારીસુ. સમસયણપરિયણમણો, સામાઈયસંગઓ જે રપા
નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ, અર્થાતુ સામાયિકમાં સ્થિત પુરુષ એ હેય. ૨૬ છે
નિરર્થક સામાયિકનું લક્ષણ. સામાઈયં તુ કાઉં,
- ગિહિંકજજે એવિ ચિતએ સ ! અદ્ભવસટ્ટોવગઓ, નિરÖયં તસ્સ સામાઈયં પરા
જો શ્રાવક પણ સામાયિક કરતે છતા ગૃહકાર્યને ચિંતવે અને આનં-રૌદ્ર સ્થાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે. એ ૨૬ છે
આચાર્યને છત્રીશ ગુણ. પડિવાઈ ચઉસ, ખંતીભાઈ ય દસવિહો ધમે બારસ ય ભાવણુએ, સૂરિગુણ હુતિ છત્તીસં ારા