________________
૨૪૧
૪, વનસ્પતિ ૫ અને ત્રસકાય ૬ રૂપ જે) છકાયની રક્ષા, (સ્પો' દ્રિય. ૧, રસને દ્રિય ૨, ઘ્રાણેન્દ્રિય ૩, ચક્ષુરિંદ્રિય ૪. અને શ્રોત્રે દ્રિય 、 એ) પાંચ ઇંદ્રિયા અને લાભના નિગ્રહ ૧૮. ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સયમ ચેાગે યુક્ત ૨૨, અકુશલ મન ૨૩, વચન ૨૪, કાયાના સરોધ ૨૫, શીતાદિ પીડાનું સહન ૨૬ અને મરણના ઉપસર્ગ સહન કરવા તે ર૭, આ પ્રમાણે સત્તાવીશ ગુણુ સાધુના થાય છે. સત્તાવીસગુણૢહિં, એએહિં બે વિભૂસિ સાહૂ । ત' પણમિજજઈ ભત્તિ ભરણ હિયએણ રે જીવા૩૨
પૂર્વોક્ત સત્તાવીશ ગુણે કરીને જે સાધુ વિભૂષિત હાય, તેને ૨ જીવ! તું બહુ ભક્તિવાળા હૃદયે કરીને
નમસ્કાર કર. || ૩૦ ||
શ્રાવકના એકવીશ ગુણ.
ધમ્મરયણસ્સ જુગ્ગા, અક્ષુદ્દો રુવવ` પગઇસામે 1 લાગપ્પિએ અકરો, ભીરુ અસઢા સુદને ૩૧૫ લાલુ અ દયાલૂ, મઝત્થા સામòિ ગુણરાગી । સકહ સુપખજુત્તો, સુદ્દીહદ'સી વિસેરાનૢ ૩રા વુઠ્ઠાણુગા વિણી, કયન્તુએ પહિઅત્થકારી અ ગૃહ ચેવ લદૂધલા, ઇંગવીસગુણા હવઈ સડ્યા ૧૩૫
વ. સ્તા. સ. ૧૬