________________
૨૩૬
સર્પ જે છછુંદરને મુખમાં ગ્રહણ કર્યા પછી ગળી જાય છે તેનું ઉદર ગલી જાય છે અને જે પાછું કાઢી નાંખે છે, તે નેત્ર નાશ પામે છે! હા ઈતિ બેદે! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સર્પે છછુંદર ગ્રહણ કર્યું !
હવે એવા પરિણામવાલાને સ્થિર કરવાને ચારિત્ર ધમનું વિશેષ પ્રકારે સર્વોત્કૃષ્ટપણું બતાવવા કહે છે. કે ચક્રવક્ટિરિદ્િધં, ચઈઉં દાસત્તણું સમભિલસઈ કે વાયણાઈ મુત્ત, પરિગિહઈ ઉવલખંડાઈ ૧૮
ચક્રવત્તિ પણની અદ્ધિને ત્યજી દઈને દાસપણાને અભિલાષ કેણ કરે? વળી રત્નોને મૂકી દઈને પત્થરના કકડા કેણ ગ્રહણ કરે? અર્થાત જે મૂખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય-તે તેમ કરે. જે ૧૮ છે
હવે પ્રાપ્ત થયેલું દુઃખ નાશ થશે એમ છાતવડે સિદ્ધ કરવા માટે કહે છે. નેરઈયાવિ દુકુખ,
જિઝઈ કાલેણ કિં પુણુ નાણું ! તા ન ચિરે તુહ હાઈ
દુખમિણું મા સમુચ્ચિયસુ ૧૯ નારકીનાં દુઃખ પણ કાળે કરીને નાશ પામે છે, તે મનુષ્યને માટે શું કહેવું? તે માટે તેને આ દુખ ઘણું કાલ સુધી નહિ રહે, તેથી તું ખેદ ન કર. - ૧૯ છે