SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ (અનુષ્ટુમ્ વ્રુત્તમ્ ) એવં ણાઊણ સંસગ્નિ, દસણાલાવસ'થવ' । સવાસ`ચ હિયાકખી, સવ્વાવાઅહિં વજ્જએ ૧૬ા કૃતિક -દ્વાદશાવત્ત વંદન અને પ્રશ'સા, સુખશીલિ યા-ભ્રષ્ટાચારી ગુરુની કરે છતે કાઁખ ધનને અંથે થાય છે અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકે વધારે સેવન થાય છે, તેની વૃદ્ધિ કરનાર તે વંદના-પ્રશ'સા કરવાવાલા થાય છે. એ પ્રમાણે ાણીને પાસસ્થાર્દિક કુગુરુના તથા સાર...ભી અને સુખશીલ ગુરુના સ ́સ, તેમનું દન, તેમની સાથે આલાપ-સલાપ, તેમની સ્તુતિ અને તેમના સહવાસ પેાતાનું હિતવાંછક મનુષ્ય સ ઉપાયે કરીને વળે છે. હવે ચારિત્ર ગ્રહણ કર્યાં પછી જેના ભગ્ન પરિણામ થયા હોય છે, તેને માટે કહે છે, ( આર્યાવ્રત્તમ્ ) અહિગિલઇ ગલઇ અર, અહવા પચ્ચુગ્ગલ'તિ નયણાઈં । હા વિસમા કજ્જગઈ, અહિણા છચ્છુ દરિ ગહિન ૧૧૭૫ (ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પરિણામ થયા હોય છે; તેને સપે છછુંદર ગ્રહણ કર્યાં ખરાખર ન્યાય થાય છે, તે દૃષ્ટાંત બતાવવા માટે કહે છે.)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy