________________
૨૩૭
ચારિત્ર ગ્રહણ કરીને છેડી દેવું, તે બહુ જ અનિષ્ટ છે એમ બતાવવા માટે કહે છે.
વર અગ્નિમ્મિ પવેસેા,
વર' વિરુદ્ધણુ કમ્મા મરણું!
માગડ્ડિયન્વયભંગા,
મા વિઅ' લિઅસીલન્સ ૨૦૧ અગ્નિમાં પ્રવેશ કરવા તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકમ-જે અણુસણુ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતના ભંગ કરવા તે શ્રેષ્ઠ નથી. તેમ જ શીલમાં સ્ખલના પમાડનારે જીવવુ પણ શ્રેષ્ઠ નથી.
પ્રસંગે શ્રદ્ધાની દૃઢતા કરવા માટે સમકિતનું સ્વરૂપ, સમકિતની દુભતા અને સમિતિનુ ફળ ખતાવે છે.
અરિહ દેવા ગુરુણા,
સુસાહુણા જિણમય મહ પમાણું !
ઇચ્ચાઈ સુહૈ। ભાવા,
સમ્મત્ત ‘બિતિ જગગુણા રા
અરિહંત દેવ, સુસ ગુરુ અને જૈનશાસન, તે મ્હારે પ્રમાણ છે–ઇત્યાદિ જ્યાં શુભ ભાવ હાય છે, ત્યાં જગત્ ગુરુ તીથ કર મહારાજ સમ્યક્ત્વ કહે છે. ૨૧
સમ્યક્ત્વની દુલભતા.
લબ્નઈ સુરસામિત્ત,
લખ્ખઈ પહુઅત્તણું ન સદેહે ।