________________
૧૨૮
કીર્તિને, અપચાથી રાગના નાશને અને કાલકૂટ ઝેરથી જીવનને ઇચ્છે છે. (૨૭)
આયુદી તર` વપુરતર' ગાત્ર ગરીયસ્તર, વિત્ત ભૂરિતર બલ બહુતર સ્વામિત્વમુચ્ચસ્તરમ્ ! આરોગ્ય` વિગતાન્તર' ત્રિજગતિ શ્લાધ્યત્વમ`તર', સંસારામ્યુનિધિ કરેાતિ સુતર
ચેત: કૃપાર્કાન્તરમ્ ॥૨૮॥
દયાથી ભીંજાયેલા અંતરવાળું મન આયુષ્યને લાંબુ કરે છે. શરીરને સુંદરતર કરે છે. કુળને અતિ મહાન કરે છે. ધનને વધારે છે. સતત નિરોગી રાખે છે ત્રણે જગતમાં અતિશય વખાણવા લાયકપણાને કરે છે. અને સંસાર સમુદ્રને સુખે કરી તરી શકાય તેવા કરે છે. (૨૮) વિશ્વાસાયતન વિપત્તિદલન દૈવૈઃ કૃતારાધન, મુક્તેઃ પથ્યદન જલાગ્નિશમન વ્યાકોરગસ્ત ંભનમ્ । *ોય:સંવનન સમૃદ્ધિજનન` સૌજન્યસ જીવન, કીર્ત્ત: કેલિવન પ્રભાવભવન સત્ય' વચ:
પાવનમ્ ારા વિશ્વાસના સ્થાનરૂપ આપત્તિઓને ચરી નાખનાર, દેવતાઓથી પણ આરાધના કરાયેલું, મુક્તિમાર્ગમાં ભાથા રૂપ, જળ અને અગ્નિના ભયને શાન્ત કરનારૂ, કલ્યાણુના વશીકરણરૂપ, સમૃદ્ધિને પેદા કરનારૂ', સૌજન્યને ઉપજાવનાર