________________
૩૦૮
કારણ કે તેણે હજી પરમાર્થથી આરાધનાના આરંભ જ
૧
કર્યો નથી.
૫ અનારાધનાનું લક્ષણ
ઇત્થ. મગંદેસણાએ દુકૂખ અવધીરણા
અડિવત્તી !
અનારાધનાનું લક્ષણ આ પ્રમાણે છેઃ- અનારાધનામાં પ્રવૃત્તને તાત્ત્વિક ધ દેશનામાં દુઃખ થાય, તેનાથી કંઈક લઘુકીને દુ:ખ ન થાય, પણ અનાદરભાવ થાય, તેનાથી કંઈક લઘુકમીને અનાદરભાવ ન થાય, પણ ધમ દેશનાના સ્વીકાર (= શ્રદ્ધા) ન થાય,
૬ અનારાધનાથી ભળેલુ' ભણેલું નથી નેવમહીઅમહીઅ અવગમવિરહેણુ,
આ રીતે અનારાધનાથી ભળેલું પરમાથ થી ભણેલ જ નથી. કારણ કે અનારાધનાથી ભણવાથી સમ્યગ્ ધ
ન થાય.
૧. અનારાધના એટલે આરાધનાના જ અભાવ. આથી જેમ વેપાર નહિ કરનારને નફે કે નુકસાન ક ંઈ થતું નથી, તેમ અનારાધનામાં પ્રવૃત્તને ધર્મ થી લાભ કે નુકસાન ક ંઈ ન થાય. તે બાહ્યદૃષ્ટિથી ધમ કરતા હેાવા છતાં પરમાથ થી તેને કંઈ લાભ ન થાય, અને (આરાધના કરનારને વિરાધનાથી જેવું નુકસાન થાય તેવુ) નુકસાન પણ ન થાય.