SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ કારણ કે તેણે હજી પરમાર્થથી આરાધનાના આરંભ જ ૧ કર્યો નથી. ૫ અનારાધનાનું લક્ષણ ઇત્થ. મગંદેસણાએ દુકૂખ અવધીરણા અડિવત્તી ! અનારાધનાનું લક્ષણ આ પ્રમાણે છેઃ- અનારાધનામાં પ્રવૃત્તને તાત્ત્વિક ધ દેશનામાં દુઃખ થાય, તેનાથી કંઈક લઘુકીને દુ:ખ ન થાય, પણ અનાદરભાવ થાય, તેનાથી કંઈક લઘુકમીને અનાદરભાવ ન થાય, પણ ધમ દેશનાના સ્વીકાર (= શ્રદ્ધા) ન થાય, ૬ અનારાધનાથી ભળેલુ' ભણેલું નથી નેવમહીઅમહીઅ અવગમવિરહેણુ, આ રીતે અનારાધનાથી ભળેલું પરમાથ થી ભણેલ જ નથી. કારણ કે અનારાધનાથી ભણવાથી સમ્યગ્ ધ ન થાય. ૧. અનારાધના એટલે આરાધનાના જ અભાવ. આથી જેમ વેપાર નહિ કરનારને નફે કે નુકસાન ક ંઈ થતું નથી, તેમ અનારાધનામાં પ્રવૃત્તને ધર્મ થી લાભ કે નુકસાન ક ંઈ ન થાય. તે બાહ્યદૃષ્ટિથી ધમ કરતા હેાવા છતાં પરમાથ થી તેને કંઈ લાભ ન થાય, અને (આરાધના કરનારને વિરાધનાથી જેવું નુકસાન થાય તેવુ) નુકસાન પણ ન થાય.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy