________________
૩૦૯ ૭ માર્ગગામીને અનારાધના ન હોય ન એસા મગગામિણે,
માર્ગગામીને (= મેક્ષ તરફ પ્રવર્તેલાને) એકાંતે આવી અનારાધના ન હોય. (કેમકે તેને સમ્યફવાદિ હોવાથી સર્વથા સન્ક્રિયાને વેગ થયે છે.) ( ૮. માર્ગગામીની વિરાધના અર્થહેતુ છે વિરાહણ અણુ–મુહા અત્થહેલ
તસ્મારંભાએ ધુરં માર્ગગામી જીવને અનર્થમુખવાળી (= ઉન્માદાદિ અનર્થ કરનારી વિરાધના થવા છતાં અર્થહેતુ છે. કારણ કે મોક્ષમાર્ગને પ્રારંભ થયો હોવાથી પરંપરાએ મિક્ષનું કારણ બને છે.
૯, માર્ગગામી વિરાધકનું લક્ષણ ઈન્થ મગ્નદેસણુએ અણુભિનિવેશે !
પવિત્તિમિત્ત કિરિઆરંભો
૧. જેમ વેપારી વેપાર કરે, તેમાં કદાચ કોઈ વખત ઘેડી બેટ પણ જાય, પણ સરવાળે લાભ થાય તેમ મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થયેલાને વિરાધના થાય તો પણ પરિણામે લાભ જ થાય. આથી તેની વિરાધના પરિણામની દષ્ટિએ અર્થ હેતુ છે.