SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ૭ માર્ગગામીને અનારાધના ન હોય ન એસા મગગામિણે, માર્ગગામીને (= મેક્ષ તરફ પ્રવર્તેલાને) એકાંતે આવી અનારાધના ન હોય. (કેમકે તેને સમ્યફવાદિ હોવાથી સર્વથા સન્ક્રિયાને વેગ થયે છે.) ( ૮. માર્ગગામીની વિરાધના અર્થહેતુ છે વિરાહણ અણુ–મુહા અત્થહેલ તસ્મારંભાએ ધુરં માર્ગગામી જીવને અનર્થમુખવાળી (= ઉન્માદાદિ અનર્થ કરનારી વિરાધના થવા છતાં અર્થહેતુ છે. કારણ કે મોક્ષમાર્ગને પ્રારંભ થયો હોવાથી પરંપરાએ મિક્ષનું કારણ બને છે. ૯, માર્ગગામી વિરાધકનું લક્ષણ ઈન્થ મગ્નદેસણુએ અણુભિનિવેશે ! પવિત્તિમિત્ત કિરિઆરંભો ૧. જેમ વેપારી વેપાર કરે, તેમાં કદાચ કોઈ વખત ઘેડી બેટ પણ જાય, પણ સરવાળે લાભ થાય તેમ મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થયેલાને વિરાધના થાય તો પણ પરિણામે લાભ જ થાય. આથી તેની વિરાધના પરિણામની દષ્ટિએ અર્થ હેતુ છે.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy