________________
૩૧૦
વિરાધક માર્ગગામી જીવને પારમાર્થિક ધર્મદેશનામાં અનભિનિવેશ (= કદાગ્રહને અભાવ) હોય. તેનાથી કંઈક ઓછા વિરાધકને અનભિનિવેશ તે ન હોય, વધારામાં માર્ગને સ્વીકાર (= શ્રદ્ધા) પણ હોય. એનાથી કંઈક ઓછા વિરાધકને અનભિનિવેશ અને સ્વીકાર ઉપરાંત કિયાને આરંભ પણ હોય.
૧૦. માર્ગગામીનું ભણેલું ભણેલું છે એવંપિ અહીએ “અહીએ” અવગમલેસજોગઓ
માર્ગગામીને કંઈક સમ્યગ્ર બોધ થયો હોવાથી તેનું વિરાધનાથી પણ ભણેલું પરમાર્થથી ભણેલું છે.
૧૧. વિરાધનાવાળે સબીજ હોય અયં સબીઓ નિકામેણ, મગ્નગામિણે ખુ એસા |
વિરાધનાવાળો જીવ અવશ્ય સબીજ (= સમ્યગ્દનાદિથી યુક્ત) હોય છે. કારણકે માર્ગગામીને (સમ્યગ દર્શનાદિથી યુકતને) જ આ (= અર્થહેતુ) વિરાધના હોય છે.
૧૨ માર્ગગામી બધાને વિરાધના ન હોય અવાયબહુલન્સ ! વિરાધના બધા માર્ગગામીને ન હોય, કિંતુ