________________
૩૧૧ અનિરુપક્રમ. (= ઉપાય કરવા છતાં તૂટે નહિ એવા) કિલષ્ટ કર્મવાળાને હોય.
૧૩ અનિરૂપમ કર્મથી રહિત સાધુનું સ્વરૂપ
નિરવાએ જહોદિએ સત્તત્તકારી હવઈ પવયણમાઈસંગએ પંચસમિએ તિગુત્ત, અણુત્થપરે ! એઅભ્યાએ અવિઅત્તસ્સ સિસુજણણી ચાયનાણા
અનિરુપક્રમ કિલષ્ટ કર્મથી રહિત પૂર્વે કહ્યું તે માર્ગગામી જીવ સૂત્રમાં કહ્યા પ્રમાણે કરે છે, અને પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાથી યુક્ત હોય છે. કારણ કે જેમ માતાનો ત્યાગ થતાં બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ પ્રવચન માતાનો ત્યાગ અવ્યક્ત = ભાવ બાલને (અથત રમવીતરાગને) ચારિત્રરૂપ પ્રાણને નાશ કરવા દ્વારા અનર્થ કરે છે.
૧૪ વ્યક્ત શબદને અર્થ " વિઅ ઈલ્થ કેવલી, એઅફલભૂએ
- અહીં તાત્વિક વિચારણામાં વ્યક્તરૂપે અષ્ટ પ્રવચન માતાના ફલસૂત કઈ હેય તે તે સર્વજ્ઞ છે.
૧૫ પ્રવચનમાતાના ત્યાગથી થતા અનર્થને . માર્ગગામી સાધુ જાણે છે સમ્મમેઅં વિઆણુઈ, દુવિહાએ પરિણુએ છે