________________
૩૧ર
જેમ માતાને ત્યાગ થતાં બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ પ્રવચન માતાના ત્યાગ ભાવમાલના ચારિત્રરૂપ પ્રાણના નાશ કરવા દ્વારા અન કરે છે એમ માગામી સાધુ જ્ઞાનરૂપ સ-પરિજ્ઞાથી અને જ્ઞાનયુક્ત ક્રિયારૂપ પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી બરાબર જાણે છે.
૧૬ ચારિત્ર અને જ્ઞાતના એ પ્રકાર તહા આસાસપયાસદીવ, સદીણાથિરાભે, અસદીણથિરત્યમુજમ । જહાસત્તિ' ।
સંસારરૂપ સમુદ્રમાં આશ્વાસન આપનાર ચારિત્રરૂપ દ્વીપ છે, અને મેહરૂપ અંધકારમાં પ્રકાશ કરનાર જ્ઞાનરૂપ દીપક છે, ચારિત્રરૂપ દ્વીપ સ્પદંનવાન (= પાણીમાં ડૂબી જાય તેવા) અને અસ્પંદન (= પાણીમાં ન ડૂબે તેવા) એ પ્રકારે છે. જ્ઞાનરૂપ દીપક અસ્થિર (= પ્રતિપાતી) અને સ્થિર (= અપ્રતિપાતી ) એમ બે પ્રકારે છે. અર્થાત્ ચારિત્ર અને જ્ઞાન એ અને ક્ષાયેાપમિક અને ક્ષાયિક એમ બે-બે પ્રકારે છે, ક્ષાત્રેાપશમિક ચારિત્ર અને જ્ઞાન વિદ્મસહિત હાવાથી તેમનાથી લાંબા કાળે ઇષ્ટ સિદ્ધિ થાય છે. ક્ષાયિક ચારિત્ર અને જ્ઞાન નિવિન હાવાથી તેમનાથી શીઘ્ર ઇષ્ટ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે તે સાધુ ખરાબર જાણે છે, અને અસ્પંદનવાન ચારિત્ર અને સ્થિર જ્ઞાન મેળવવા યથાશિત ઉદ્યમ કરે છે.
"