________________
૩૧૩
૧૭ અબાધિત યોગની આરાધના અસંભતે અણુસગે અસંસત્તભેગારાહએ ભવાઈ,
બ્રાન્તિ અને ફલસંબંધી ઉત્સુક્તાથી રહિત તે પરસ્પર એક બીજાને બાધા ન થાય તેમ (પ્રતિલેખનાદિ) ગની આરાધના કરે છે. * ૧૮ ઉત્તરોત્તર ગની સિદ્ધિનું ફળ
ઉત્તરોત્તરગસિદધીએ મુચ્ચઈ પાવકસ્મૃત્તિ ! વિસુઝમાણે, આભવં ભાવકિરિઅમારાહઈ પસમસુહમણૂહવઈ, અપીડિઓ સંજમતવકિરિઆએ,અવ્યહિએ પરીસહવસગ્નેહિ, વાહિઅસુકિરિઆનાણું છે ( આ પ્રમાણે ઉત્તરોત્તર રોગોની સિદ્ધિથી તે તે ગુણના પ્રતિબંધક પાપકર્મથી મુક્ત બને છે. આ પ્રમાણે વિશુદ્ધ થતે તે સંસારમાં રહે ત્યાં સુધી મોક્ષ આપનારી : ભાવકિયાની આરાધના કરે છે. તથા સંયમ અને તપની ક્રિયાથી પીડિત બન્યા વિના પરીષહ અને ઉપસર્ગોથી વ્યથિત બન્યા વિના પ્રશમ સુખને અનુભવ કરે છે. આ વિષયમાં રોગીની સક્રિયાનું દષ્ટાંત છે. '
૧૯. રોગીની સક્રિયાનું દષ્ટાંત . એ જહા ૧. નામએ કઈ મહાવાહિંગહિએ, ર. અણુઅતબૅઅણે, ૩. વિણાયા સરૂણ, ૪.