________________
૪
નિષ્ણેિ તત્ત ૫. સુવિજયયણેણુ સમ્મતમ વગચ્છિઅ, જહાવિહાણુઓ પવણે સુસકર ૬. નિરૂદ્ધજહિચ્છાચારે ૭. તુચ્છપત્થભાઈ ૮. મુચ્ચમાણે વાહિણા ૯. નિઅત્તમાણવેણે ૧૦. સમુવલખ્ખારાગ્ય પવદ્ઘમાણતખ્શાવે ૧૧. તલ્રાભનિવુઈ એ તપડિબધાએ સિર ખારાઈ તેગે વિવાહિસમારુવિાણુ ઇણિપ્પત્તી અણાકુલભાવયાએ કરિઆવએગેણુ અપીડિએ અહિએ સુહલેસ્સાએ વçઢઇ ૧૨, વિજ્જ ચ બહુ મન્નઈ !
X
તે આ પ્રમાણે : (૧) જેમ કોઈ મહાન વ્યાધિથી ઘેરાયા હાય, (૨) મહાવ્યાધિની વેદનાને અનુભવ કર્યો હાય, (૩) સ્વરૂપથી વેદનાના જ્ઞાતા હાયવેદનાને વેદનારૂપ સમજતા હોય, (૪) સાચે જ તે વેદનાથી કટાળી ગયા હોય, (૫) તેથી સુવૈદ્યના વચનથી તે વ્યાધિને બરોબર જાણીને દેવપૂજા આદિ વિધિપૂર્વક રોગ દૂર કરવાની સારી ક્રિયાના સ્વીકાર કરે છે, (૬) નુકશાનના ભયથી સ્વચ્છ ંદ વનને! ત્યાગ કરે છે. (૭) વ્યાધિ મટે તેવું હલકું અને પથ્ય ભાજન કરે છે, (૮) આ રીતે તે વ્યાધિથી મુક્ત બનતા જાય છે. (૯) વેદના દૂર થતી જાય છે. (૧૦) પહેલાં થેાડુ'
× અર્થાત્ ખસને ખંજવાળવાથી સારું લાગતું હોવાથી ખસને દુઃખરૂપ ને સમજનાર મૂખ જેવા આ ન હોય ?