________________
શ્રી વૈરાગ્યશતક ભાષાન્તર સહિત સંસારશ્મિ અસારે, નલ્થિ સુહ વહિવેઅણાપઉરે. જાણું તો ઈહ છે, ન કુણઈ જિદેસિ ધમ્મ ૧
સાર રહિત તથા વ્યાધિ અને વેદના વડે ભરેલા આ સંસારમાં સુખ નથી એમ જાણતાં છતાં પણ જીવ જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મને કરતે નથી. (૧) અજજે કલ્યું પરં પરારિ, પુરિસા ચિતતિ
અત્થ સંપત્તિ અંજલિગયે વતાય, ગલતમાઉં ન પિચ્છતિ ર
મૂઢ માણસો આજ, કાલ, આવતે વરસે, ત્રીજે વરસે ધનની પ્રાપ્તિ થશે એમ આશામાં ને આશામાં દિવસે ગુમાવે છે, હથેલીમાં રહેલા પાણીની પેઠે ક્ષય થતા પિતાના આયુષ્યને જોતા નથી. (૨) . ' જે કલ્લે કાયā, અજર્જ ચિય કરેહ તુરમાયું બહુવિથ્થો હિ મુહુ, મા અવરહ પડિફખેહ ૩
' હે પ્રાણીઓ ! જે ધર્મકાર્ય કાલે કરવા યોગ્ય હોય તેને નિશ્ચય આજે જ ઉતાવળથી કરે, કારણ કે મુહૂત્ત પણ ઘણા જ વિદનવાળો છે, માટે જે ધર્મ કાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય તેને પાછલે પહેર કરીશું એમ , ધારી વિલંબ ન કરે. (૩)