SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જો ભવ રૂપી મટવીને છોડીને મુક્તિ નગરમાં જવાની ઇચ્છાવાળા હોય તે વિષય રૂપી વિષ વૃક્ષેાને વિષે રહેઠાણુ ન કર, કારણ કે એએની છાયા પણ મહામેાહને જલ્દીથી ફેલાવે છે, કે જેમાંથી આ જીવ એક પગલું પણ જવાને સમર્થ નથી. (૯૮) સામપ્રભાચાર્ય સભાચયન્ન, પુંસાં તમ: પકમપાકરાતિ । તદુષ્યમુષ્પિનુપદેશલેશે, નિશમ્યમાનેઽનિશમેતિ નાશમ્ પા માણસાના જે અંધકાર રૂપી કચરાને ચંદ્રની કાન્તિ કે સૂર્યંની કાન્તિ નાશ કરી શકતી નથી. તે પણ અંધકાર રૂપી કચરો હ ંમેશાં આ અપ ઉપદેશ સાંભળવાથી નાશ પામે છે. (૯૯) અભજજિતદેવાચાય પદ્યોદયાત્રિ ઘુમણિવિજયસિંહાચાર્ય પાદારિવંદે । મધુકરસમતાં યસ્તેન સેામપ્રભેણ, વ્યરચિ મુનિપરાજ્ઞા સૂક્તમુક્તાવલીયમ્ ૫૧૦૦ના અજિતદેવસૂરિજીના ચરણ કમલમાં જે ભ્રમરની સમાનતાને ધારણ કરતા હતા તે શ્રી મુનિવરોના નાયક શ્રી સામપ્રભસૂરીશ્વર વડે આ સુભાષિત કાવ્ય રૂપ મેાતિએની માળા રચાઈ છે. (૧૦૦) .
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy