________________
૧૬૪
જો ભવ રૂપી મટવીને છોડીને મુક્તિ નગરમાં જવાની ઇચ્છાવાળા હોય તે વિષય રૂપી વિષ વૃક્ષેાને વિષે રહેઠાણુ ન કર, કારણ કે એએની છાયા પણ મહામેાહને જલ્દીથી ફેલાવે છે, કે જેમાંથી આ જીવ એક પગલું પણ જવાને સમર્થ નથી. (૯૮) સામપ્રભાચાર્ય સભાચયન્ન,
પુંસાં તમ: પકમપાકરાતિ ।
તદુષ્યમુષ્પિનુપદેશલેશે,
નિશમ્યમાનેઽનિશમેતિ નાશમ્ પા
માણસાના જે અંધકાર રૂપી કચરાને ચંદ્રની કાન્તિ કે સૂર્યંની કાન્તિ નાશ કરી શકતી નથી. તે પણ અંધકાર રૂપી કચરો હ ંમેશાં આ અપ ઉપદેશ સાંભળવાથી નાશ પામે છે. (૯૯) અભજજિતદેવાચાય પદ્યોદયાત્રિ ઘુમણિવિજયસિંહાચાર્ય પાદારિવંદે । મધુકરસમતાં યસ્તેન સેામપ્રભેણ, વ્યરચિ મુનિપરાજ્ઞા સૂક્તમુક્તાવલીયમ્
૫૧૦૦ના
અજિતદેવસૂરિજીના ચરણ કમલમાં જે ભ્રમરની સમાનતાને ધારણ કરતા હતા તે શ્રી મુનિવરોના નાયક શ્રી સામપ્રભસૂરીશ્વર વડે આ સુભાષિત કાવ્ય રૂપ મેાતિએની માળા રચાઈ છે. (૧૦૦)
.