SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વિષયરૂપી વિષથી પીડાયેલા જીવા વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં આસક્ત થઈ ને લાખા ભવમાં પણ દુર્લભ એવા પેાતાના મનુષ્ય જન્મ વ્યતીત થાય છે, તે પણ નથી જાણતા, પરંતુ હજી ઘણુ' જીવવાનુ છે એમ જ જાણે છે. (૧૨) ચિદ્ઘતિ વિસયવિવસા, મુત્તુણુ લજ્જપ કેવિ ગયસ'કા * ન ગતિ કેવિ મરણ', વિસય કુસસલ્વિયા ના ૬૩॥ વિષમાં પરવશ થયેલા એવા કેટલાક જીવા લા પણ છોડી દઈ ને શ’કારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અકુશ વડે શલ્યવાળા થયેલા જીવા મરણને પણ નથી ગણતા. (૧૩) વિસયવિસેણુ છવા, જિષ્ણુધમ્મ હારિઉણુ હા નરય । વચ્ચ`તિ જહા ચિત્તય નિવારિઆ ખંભદત્તનિવા ૫૬૪૫ ઘણી ખેદની વાત છે કે–જગતના જીવે વિષયરૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખા જૈનધમ હારી જઈને જેમ ચિત્રક મુનિએ નિવારણ કર્યો છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવત્તિ નરકે ગયે, તેમ નરકમાં જાય છે. (૧૪)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy