________________
હ
મેં દાન તે। દીધું નહિ ને શીયળ પણ પાળ્યું નહિ, તપથી. હસી કાયા નહિ' શુભ ભાવ પણ ભાગ્યેા નહિ' એ ચાર ભેદે ધમાંથી કાંઈ પણ પ્રભુ ! નવ કર્યું, મ્હારૂં ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું ! નિષ્ફળ ગયુ` ! ૫૪માં
હું ક્રોધ અગ્નિથી ખળ્યો, વળી લાભ સર્પ ડસ્યા મને, ગળ્યો માનરૂપી અજગરે હુ" કેમ કરી ધ્યાવુ. તને ? । મન મારૂ માયા જાળમાં મેાહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચારાના હાથમાં ચેતન ! ઘણા ચગદાય છે પા
મે પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યા નહિ । જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ માજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા પા
અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તા પણ પ્રભુ !, ભીંજાય નહી. મુજ મન અરેરે ! શું કરૂ હુ' તે વિભુ !, પત્થર થકી પણ કઠણ મારૂં મન ખરે! કયાંથી દ્રવે ?, મરકટ સમ! આ મન થકી હું' તે પ્રભુ ! હાર્યાં હવે ઘણા
ભ્રમતાં મહાભવ સાગરે પામ્યા પસાથે આપના, જ્ઞાન દન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણા ।
•
છું ખરૂ,
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ! કહું કાની કને કિરતાર! આ પાકાર હું જઈ ને કરૂ ? li