________________
૩૦૬
ઉપાપને પશુ ઉપાય માનવામાં આવે તે જે નથી તે માનવા રૂપ ( = અનુપાયને ઉપાય માનવા રૂપ) અતિપ્રસંગના દોષ થાય. આ નિશ્ચયનયના મત છે. [ અર્થાત્ નિશ્ચયનય જે ઉપાય (= કારણ) કાર્ય સિદ્ધ કરે તેને જ ઉપાય માને પણ વ્યવહાર નય કારેક કાર્ય સિદ્ધ ન કરે તે પણ જેને જે ઉપાય હાય તેને તેના ઉપાય માને.
૨ વિધિથી દીક્ષિત બનેલા સાધુનુ સ્વરૂપ સે સમલિક ચણે, સમસન્નુમિત્ત, નિઅત્તગૃહદુકૢખે, પસમસુહસમેએ, સમ્મ સિકૂખમાઅઈ । ગુરુકુલવાસી, ગુરુપડિબદ્ધ, વિણીએ, ભૂઅત્યારસી “ નઇએ હિંઅ તત્તતિ ' મન્નઈ, સુસ્યૂસાઇગુણજુત્તે તત્તાભિનિવેસા વિહિરે ! પરમમતોત્તિ અહિઇ સુત્ત, બધલકૂખે આસ’સાવિષ્પમુશ્કે આયયી ।
સારી રીતે પ્રત્રજિત અને તે પત્થર અને સુવર્ણ વિષે સમાન (વૃત્તિ), રાત્રુ અને મિત્ર વિષે સમાન (વૃત્તિ), કદાગ્રહના દુઃખથી રહિત બનેલા અને એથી પ્રશમસુખથી યુક્ત અનેલા તે ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે છે. કારણ કે ગુરુકુલવાસી, ગુરુપ્રત્યે બહુમાનવાળા, વિનીત અને પરમાદશી તે ગુરુકુલવાસથી