________________
૧૫૮ જેમ પત્થર ઉપર કમળનું વાવેતર અને જેમ ખારવાળી ભૂમિ ઉપર ચારે તરફ વૃષ્ટિ નકામી છે. તેમ દામ, જિત પૂજા, તપ, સ્વાધ્યાય અને અધ્યયન વગેરે અનુષ્ઠાન પણ ભાવના વિના નિષ્ફળ છે. (૮૫) સર્વ જ્ઞીપ્સતિ પુણ્યમીસતિ દયાં
ધિત્સત્યઘ મિત્સુતિ, ક્રોધ દિત્સતિ દાન-શીલતપસાં સાફલ્યમાદિત્યતિ કલ્યાણોપચય ચિકીયંતિ ભવામ્બોધેસ્તટ લિપ્સતે, મુકિતસ્ત્રી પરિપ્સિતે યદિ જનસ્તમ્ભાવયેત્
ભાવનામ્ ૮૬! જે મનુષ્ય સર્વ જાણવા ઈચ્છતે હોય, પુષ્ય મેળવવા ઇચ્છતે હેય, દયા કરવા ઈચ્છતે હોય, પાપને નાશ કરવા ઈચ્છતા હોય, દાન, શીલ અને તપની સફળતા કરવા ચાહત હોય, કલ્યાણને વધારે કરવા ઇચ્છતે હોય, અને જે મુક્તિ રૂપી સ્ત્રીને આલિંગવા ઇચ્છતો હોય તે તેણે (શુભ) ભાવના ભાવવી. (૮૬) વિવેકવનસારણી પ્રશમશર્મસંજીવની, ભવાણુવમહાતરી મદનદાવમેઘાવલીમ . ચલાક્ષમૃગવાગુરાં ગુરૂકષાયશૈલાશનિ, વિમુક્તિપથવેસરી ભજત ભાવનાં કિં પ્ર. ૮૭