________________
૫૧
અનુક્ષિતફલાદગ્રા—દનિપાતગરીયસ: । અસહ્કલ્પિતકલ્પદ્રો—સ્વત્તઃફલમવાનુયામ્ ।।
સવૃક્ષેા જસિંચન કરવાથી જ પેાતાના કાળે ફળને આપે છે, પડવાથી જ મોટા ભારવાળા હાય છે અને પ્રાથૅના કરવાથી જ ઇચ્છિત વસ્તુને આપે છે, પરન્તુ આપ તો સિ’ચન કર્યા વિના જ પરિપૂર્ણ ફળને આપનારા, પડયા વિના જ એટલે સ્વ-સ્વરૂપમાં રહેવાથી જ ગૌરવતાવાળા તથા પ્રાના કર્યા વિના જ ઇચ્છિતને આપનારા છે. એવા કલ્પતરૂ સ્વરૂપ આપના થકી હું .લને પામું છું. (૫) અસઙ્ગસ્ય જનેશસ્ય, ન મસ્ય કૃપાત્મનઃ । મધ્યસ્થય જગસ્રાતુ રનકસ્તઽસ્મ કરઃ ।૬।
(આ શ્લોકમાં પરસ્પર વિરૂદ્ધ વિશેષણા બતાવ્યાં છે.) સંગરહિત હોય તે લેાકના સ્વામી ન હોય, મમતા રહિત હોય તે કોઈના ઉપર કૃપા ન કરે અને મધ્યસ્થ-ઉદાસીન હાય તે અન્યનું રક્ષણ ન કરે. પરન્તુ આપ તો સ સ`ગના ત્યાગી હાવા છતાં જગતના લેાકેાથી સેવ્ય હાવાના કારણે જનેશ છે. મમતા રહિત હોવા છતાં પણ જગતના સર્વ પ્રાણીઓ ઉપર કૃપાવાળા છે. રાગદ્વેષના નાશ કરેલા હાવાથી મધ્યસ્થ ઉદાસીન હોવા છતાં એકાંત હિતકર ધના ઉપદેશ દેવાથી સસારથી ત્રાસ પામેલા જગતના વાના રક્ષક છે. ઉપરોક્ત વિશેષણવાળા આપને હું ચિહ્નકુગ્રહરુપી કલંકરહિત નોકર છું'. (જે નાકર હોય તે તરવાર બંદુક આદિ કાંઈ ચિહ્નવાળા હાય છે.) (૬)