SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ આથી જ ( શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવર્તક હેવાથી આ પ્રવૃત્તિમાં અશુભ કર્મો નિરનુબંધ હોવાથી પ્રવજયારૂપ શુભા ઉપાયને વેગ થવાના કારણે પ્રાયઃ૪ વિદન આવતું નથી. (સાનુબંધ અશુભ કર્મવાળાને પ્રવ્રજ્યારૂપ શુભ ઉપાયને વેગ ન થાય.) ૩૦. ઇષ્ટ સિદ્ધિનું કારણ અકિખત્તાઓ ઈમે ભેગા ભાવારાહણાઓ ! તહ તઓ સમ્મ પવત્તઈ, નિપફાયઈ અણુઉલે છે જન્માંતરમાં પ્રવજ્યા ઉપર બહુમાન આદિ દ્વારા ભાવથી તે પ્રવજ્યાના શુભ વ્યાપારને સ્વીકાર કરી જ લીધો છે. ભાવથી સ્વીકાર કરી લીધો હોવાથી સમ્યક પ્રવૃત્તિ કરે છે. આથી અનાકુલપણે ઈષ્ટને સિદ્ધ કરે છે. ૩૧ સુકિયાનું સ્વરૂપ એવં કિરિઆ “સુકિરિઆ એગતનિકલંકા - નિકલંકÖસાહિઆ તહા સુહાણબંધા, ઉત્તરૂત્તરજોગસિદિધએ ! સમ્યજ્ઞાન પૂર્વક ઉચિત રીતે શરૂ કરેલી ક્રિયા સુક્રિયા બને છે. આ સુકિયા નિરતિચાર હોવાથી નિષ્કલંક કર્મવિચિત્રતાના કારણે મેઘકુમાર આદિની જેમ કોઈકને વિઘ પણ આવે, આથી અહીં પ્રાયઃ કહ્યું છે,
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy