________________
૩ર૪
કારણકે અન્ય ભાગક્રિયાથી ઉભયલાકમાં સ‘ક્લેશ વગેરે થતાં હાવાથી ભેગક્રિયાનુ સ્વરૂપ રહેતું નથી. (જેમાં સ’ફ્લેશ વગેરે ન થાય તેવી જ ભાગક્રિયા વાસ્તવિક ભાગક્રિયા છે.) ૨૭. જ્ઞાનનું સ્વરૂપ અને ફળ એઅ ‘નાણુતિ' વુચ્ચઇ ! એમિ સુહોગ સિદ્ધી, ઉચિઅપડિવત્તિપૂહાણા ।
આ રીતે ઇષ્ટવસ્તુના સ્વરૂપને (= સુખ વગેરેના વાસ્તવિક સ્વરૂપને) જણાવનાર જ્ઞાન પરમાથી જ્ઞાન છે. આવું જ્ઞાન થતાં ઉભયલેાકમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ થવાથી શુભ વ્યાપારેની સિદ્ધિ થાય છે. કારણ કે સમ્યજ્ઞાનથી વિચારણા દ્વારા તે તે વ્યાપારના અનુબંધ તરફ દૃષ્ટિ રાખીને ઉચિત પ્રવૃત્તિના સ્વીકાર થાય છે.
૨૮. ઉચિત પ્રવૃત્તિના સ્વીકારનુ કારણ ઇત્થ ભાવેા પવત્તા ।
અહી પ્રવૃત્તિ કરાવનાર શુભ અંતઃકરણ રૂપ ભાગ છે, મેહ નહિ, શુભ અંતઃકરણરૂપ ભાવ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. માહ અનુચિત પ્રવૃત્તિ કરાવે છે. અહી શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી ચિત પ્રવૃત્તિના સ્વીકાર થાય છે.
૨૯ પ્રસ્તુત પ્રવૃત્તિમાં વિઘ્નાભાવ અને તેનું કારણ પાય વિશ્વા ન વિજ્જઇ, નિરણુબ ધાન્નુહકર્મીભાવે !...