________________
૨૭૧
શ્રેષ્ઠ ૧ ગંધ, ૨ પુષ્પ, ૩ અક્ષત (ચાખા), ૪ દીપક, ૫ ફૂલ, ૬ ધૂપ, ૭ જલપાત્ર અને ૮ નૈવેદ્યના વિધાને કરીને જિનપૂજા આઠ પ્રકારે કહી છે.
જિનેન્દ્રની પૂજાનુ કુલ.
ઉવસમઈ દુરિયવગ્ગ,
હર દુહ` કુણિઈ સયલસુખાઈ ।
ચિંતાઈયપિ ફલ,
સાહઈ પૂજા જિણંદાણું ૧૧૨૩૫
જિનેન્દ્રની પૂજા દુરિત વને ઉપશમાવે છે, દુઃખને દૂર કરે છે, સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત—ચિંતવવાને પણ અશકય એવા ફુલને—માક્ષ લને સાથે છે. ૫૧૨૩૫
ધર્મકાર્ય કરવામાં વિધિની પ્રખલતા.
ધનાણું વિહિંગ, વિહિપòારાહગા સયા ધન્ના વિહિબહુમાણા ધન્ના,
વિહિપખ અનૂસગા ધન્ના ૧૨૪ા
વિધિના ચાગ ધન્ય પુરુષોને થાય છે, વિધિપક્ષના આરાધન કરનાર સદા ધન્ય છે, વિધિનું બહુમાન કરનાર ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તે પણ ધન્ય છે. ૫૧૨૪ા