________________
૨૭૪
અનાદિ ક સયાગથી થયેલા છે. સંસાર દુઃખરૂપ, દુઃખફલક, અને દુઃખાનુબંધી છે.
૩. સસારનાશના ઉપાય
એઅસ ણ' વુચ્છિત્તી સુધધમ્મા, સુધધમ્મસ પત્તી પાવકમ્મવિગમા, પાવકમ્મવિગમા તહાભવ્યત્તાઈભાવઓ
એ સંસારના નાશ શુદ્ધ ધર્મ થી થાય છે. શુદ્ધધની પ્રાપ્તિ પાપકના નાશથી થાય છે. પાપકર્મોના નાશ તથાભવ્યત્વના પરિપાક વગેરે ભાવાથી થાય છે.
૪. તથાભવ્યત્વના પરિપાકનાં સાધના તસ્સ પુણુ વિવાગસાહાણિ-૧ ચસરગમણુ, ૨ દુષ્કગરિહા, ૩ સુકડાણ સેવણુ, અઓ કાયમિણ હાઉકામેણુ સયા સુપ્પણિહાણ ભુત્ત્વે ભુર્જા સકિલેસે, તિકાલમસ'કિલેસે
(૧) ચાર શરણ સ્વીકાર, (૨) દુષ્કૃત ગાં, (૩) સુકૃત અનુમાદના એ ત્રણ તથાભ~ત્વના પરિપાકનાં રાધના છે. આથી મેાક્ષના અથી ભવ્યજીવે સદા મન—વચન—કાયાની એકાગ્રતાથી ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ કરવા લાયક છે. ચિત્તમાં સંકલેશ ન હેાય ત્યારે સવાર-પાર-સાંજ એમ ત્રિકાલ અને ચિત્તમાં સકલેશ હોય ત્યારે વારંવાર ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ કરવાં જોઈ એ.