________________
આ સંસાર જમણ રૂપી ગ્રીષ્મ વડતુમાં વિષય રૂપી કુપવન વડે (ઉષ્ણ વાયરા વડે) લુક પામેલા (તપેલા-જવર ચદેલા) જીવ હિત અને અહિતને નહિ જાણતા છતાં અનંત દુઃખને અનુભવે છે. (૧) હા હા દુરંતદુઠા, વિસયતુરંગા કુસિફિખઆ લોએ ભીસણભવાડવીએ, પાડતિ જિઆણ મુદ્દધાણે ૯૨
અહો ! ઘણા ખેદની વાત છે કે અત્યંત દુષ્ટ અને દુશિક્ષિત એવા વિષયરૂપી ઘેડાએ આ સંસારમાં ભેળા જીવને ભયંકર ભવરૂપી અટવીમાં પાડે છે. (રખડાવે છે)(૨) વિસયપિવાસાતત્તા, રત્તા નારીણુ પંકિલસમિ દુધિયા દીણ ખીણ, લંતિ છવા ભવવષ્ણુમિ ૯૩
વિષય રૂપી તૃષા વડે વ્યાકુળ થયેલા જે જીવે આ રૂપી ઘણુ કાદવવાળા સરોવરમાં આસક્ત થયા તે દુઃખી, દીન અને ક્ષીણ જે ખરેખર આ સંસાર રૂપ અટવીમાં રઝળે છે () ગુણકારિઆઈ ધણિય,
ધિઈ રજુ નિયંતિઆઈ તુહ વ ! નિયયાઈ ઇંદિયાઈ, વલ્લિનિઅત્તા તરંગુવ્ય ૯૪.
હે જીવ! બળવાન પણ, વશ, કરેલા ઘોડાની પેઠે (વશ કરેલો ઘડે જેમ ઘણા ગુણ કરનારા હોય છે તેમ) સંતોષ રૂપી રજજુ વડે વશ કરેલી પોતાની ઈન્દ્રિયો તને