________________
૧૧૨
ઘણા જ ગુણ કરનારી થશે. માટે ઇન્દ્રિયોને વશ કરવી એજ ઉપદેશ છે. (૯૪)
મણ વયણકાયોગા, સુનિયત્તાવિ ગુણકરાતિ । અનિયત્તા પુણ ભજતિ,
મત્તકણુિવ્વ સીલવણુ` u
;
સારી રીતે વશ કરેલા મન વચન અને કાયાના યોગ ઘણા ગુણ કરનારા જ હાય છે, અને નહિ વશ કરેલા એવા તે મન, વચન, કાયાના યોગ મોન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને ભાંગી વિનાશ કરે છે. (૯૫) જહુ જહ દાસા વિરમઇ,
જહુ જહુ વિસઐહિં હાઇ—વેરગ્ગ ! તહ તહ વિન્નાયબ્ધ, આસન્ન સેઅ પરમપય` ૫૯૬૫
'
જેમ જેમ જીવ દોષથી વિરામ પામે છે (અટકે છે) અને જેમ જેમ વિષયોથી વૈરાગ્ય ભાવ તેમ તેમ તે જીવને મોક્ષ સુખ નજીકમાં (એમ જાણવુ', માટે વિષયાદિકથી વિક્રમ સાર છે.) (૧૬) દુષ્કરમેએહિ કય’, જેહિ સમન્થેહિં જીવણત્નેહિં ! ભગ્ગ ઇંદિશસિન્ન, બિપાયાર વિલગ્ગહ
પ્રગટ થાય છે, આવતુ જાય છે. પામવું એજ
છા
ખરેખર દુષ્કર કાર્ય તા તેઓએ જ. કયુ કહેવાય કે જે પુરૂષોએ ધૈય વા સતાષ રૂપી કિલ્લાને વળગીને