________________
૬.
એ રીતની આજ્ઞાનું આરાધન કરવામાં તત્પર એવા અનંત આત્માએ નિર્વાણને પામ્યા છે. બીજા કેટલાક કાઈ ફેંકાણે પામે છે અને બીજા અનંતા ભવિષ્યમાં પામશે. (૭) હિત્યા પ્રસાદનાદૈન્ય–મેકથૈવ ત્વદાજ્ઞયા । સદૈવ વિમુચ્યન્તે, જન્મિનઃ કર્મ પ્ર-રાત્ ાંઠા હું વિશ્વેશ ! જગતમાં એમ કહેવાય છે કે–સ્વામિની પ્રસન્નતા હોય તેા ફળની પ્રાપ્તિ થાય. છે. પરંતુ એ ચિંતામણિના દૃષ્ટાન્તથી અસંગત છે. આ જ પ્રકાશના ત્રીજા શ્લાકમાં એ સિદ્ધ કરી બતાવ્યુ` છે. માટે પ્રસન્નતા લક્ષણ દીનતાના ત્યાગ કરીને નિષ્કપટપણે આપની આજ્ઞાનું આરાધન કરવા વડે ભવ્ય પ્રાણીએ ક રૂપી પાંજરામાંથી સથા મુક્ત બને છે, એ કારણે આપની આજ્ઞાની આરાધના કરવી એ જ મુક્તિના શ્રેષ્ઠ ઉપાય છે. (૮)
વાત
પ્રકાશ વીશમે
પાદપીઠલુભૂધ્નિ, મયિ પાદરજસ્તવ । ચિર નિવસતાં પુણ્ય—પરમાણુકણાપમમ્
ur
આપના પાદપીઠમાં મસ્તકને નમાવતા મારા લલાટને વિષે પુણ્ય-પરમાણુના કણીયા સમાન આપના ચરણની રજ ચિરકાલ રહેા. (૧) મદૌ ત્યન્મુખાસફ્તે, હબાષ્પજલેામિભિઃ । અપ્રેક્ષ્યપ્રેક્ષણાદ્ભુત', ક્ષણાત્સાલયતાં મલમ્ ॥રા