________________
૬૭
પરમાત્માની વિધિપૂર્વક આરાધના કરનારને અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. (૩) વીતરાગ ! સપર્યંતસ્તવાજ્ઞાપાલન પરમ્ । આજ્ઞારાદ્ધા વિરાધા ચ, શિવાય ચ ભવાય ચાાજા
હે વીતરાગ ! આપની પૂજા કરતાં પણ આપની આજ્ઞાનુ` પાલન શ્રેષ્ઠ છે. કારણ કે-આરાયેલી આજ્ઞા મેાક્ષને માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે. (૪) આકાલમિયમાજ્ઞા તે, હેયાપાદેયગેાચરા । આશ્રવ: સર્વોથા હેય, ઉપાદેયશ્ચ સવરઃ
પા
આપની આ આજ્ઞા સદા કાળ હૈપાયને વિષય કરનારી છે. અને તે એ છે કે-આશ્રવ એ સર્વ પ્રકારે હૈય ત્યાગ કરવા લાયક છે અને સ’વર એ સર્વ પ્રકારે ઉપાદેય –અંગીકાર કરવા લાયક છે. (૫)
આશ્રવા ભવહેતુ: સ્યાત્, સવા મેાક્ષકારણમ્ । તીયમાહ તીમુષ્ટિ–ન્યદસ્યાઃ પ્રપ-ચનમ્
દા
આશ્રવ એ ભવનેા હેતુ છે અને સ ંવર એ મેક્ષનુ કારણ છે. શ્રી અરિહંત દેવાના ઉપદેશનું. આ સંક્ષિપ્ત રહસ્ય છે. બીજો સ` એને વિસ્તાર છે. (૬) ઇત્યાજ્ઞારાધનપરા, અનન્તાઃ પરિનિવૃત્તાઃ । નિન્તિ ચાન્ય ક્વચન, નિર્વાન્તિ તથાપરે બા