________________
૩૪ આકાશના પુષ્પ જેવી કઈ વસ્તુની કલ્પના કરી તેને સિદ્ધ કરવા કઈ પ્રમાણને આગળ ધરીને ગેહેનદી–ઘરમાં શૂરવીર એવા પરતીથિકે પિતાના દેહમાં કે ઘરમાં માતા નથી–અમારે જ ધમ શ્રેષ્ઠ છે એમ માની ફેગટ કુલાય છે. (૯) કામરાગ સ્નેહરાગા–વીષત્કરનિવારણી ! દષ્ટિરાગસ્તુ પાપીયાન, દુરચ્છેદ સતામપિ ૧૧
કામરાગ અને નેહરાગનું નિવારણ સુકર છે, કિંતુ પાપિક દષ્ટિરાગ સજજન પુરુષને પણ દુરુચ્છેદ છે. (૧૦) પ્રસન્નમાર્યા મધ્યસ્થ, દશૌ લોકપૂર્ણ વચઃ ઈતિ પ્રીતિપદે બઢ, મૂઢાર્તણુદાસતે ૧૧૫
પ્રસન્નમુખ, મધ્યસ્થ બેચન અને લેકપ્રિય વચનને ધારણ કરનારા એવા અત્યંત પ્રીતિને સ્થાનરૂપ આપને વિષે પણ મૂઢ લેકે ઉદાસીનતા ધારણ કરે છે! (૧૧) તિષ્ઠદ્વયુદ્રદકિ–જ્વલેજજલમપિ કવચિત ! તથાપિ ગ્રસ્ત રાગાધે–ર્નાતે ભવિતુમહતિ ૧રા
કદાચ વાયુ સ્થિર થઈ જાય, પર્વત ગળી જાય અને જલ જાજ્વલ્યવાન બની જાય, તે પણ રાગાદિથી ગ્રસ્ત પુરુષ આપ્ત થવાને ચગ્ય નથી. (૧૨)