________________
જે મનુષ્ય.પિતાના વિપુલ ધન રૂપી બીજને સાત ક્ષેત્રમાં વાવે છે તેને રતિ (સમાધિ) નજીકમાં રહેનાર, કીતિ સેવા કરનાર, લક્ષમી (માળવા) અતિ ઈચ્છનાર થાય છે. બુદ્ધિ નેહવાળી થાય છે અને ચક્રવર્તિપણાની અદ્ધિ તેને પરિચય કરવામાં તત્પર રહે છે, સ્વર્ગ લક્ષમી હાથમાં પ્રાપ્ત થાય છે અને મોક્ષ રૂપી લક્ષ્મી તેની અભિલાષાવાળી થાય છે. (૮૦) યજૂર્વાર્જિતકર્મ શૈલકુલિશ યામદાવાનલ– જવાલાજાલ જલ યદુગ્રકરણગ્રામાહિમન્ચાક્ષરમ્ | થતું પ્રત્હતમ સમૂહદિવસે યલ્લબ્ધિલક્ષ્મીલતામૂલ ત વિવિધ યથાવિધિ તપ કુવન વીતસ્પૃહ છે.
જે (૫) પૂર્વે ઉપજેલ કર્મ રૂપી પર્વતોને (ભેદવા) વજા સમાન છે, જે કામ રૂપી અગ્નિની જવાળાના સમૂહને (શમાવવા). પાણી સમાન છે, જે ભયંકર ઈન્દ્રિયોના સમૂહ રૂપી સર્ષને વશ કરવા) મન્નાક્ષર જેવું છે, જે વિદન રૂપ અંધકારના સમૂહને (નાશ કરવા) દિવસ સમાન છે અને જે લબ્ધિ અને લક્ષમી રૂપી લતાના મૂળ સમાન છે તે અનેક પ્રકારના તપને વિધિ મુજબ
સ્પૃહાને તજનાર પુરુષે કરવો જોઈએ. (૮૧) યસ્માઃ વિઘપરંપરા વિઘટતે દાસ્ય સુરા: કુર્વ તે, કામ શાતિ દામ્યતીન્દ્રિયગણું
કલ્યાણમુત્સર્પતિ (